નર્મદા જિલ્લા પોલીસ વડા ની બદલી થતા નવા મહિલા એસપી ને જવાબદારી સોંપાઈ
નર્મદા: રાજ્યમાં 25 જિલ્લામાં પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમો થયા હોય જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમ થયા…
નર્મદા: રાજ્યમાં 25 જિલ્લામાં પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમો થયા હોય જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમ થયા…
ભરૂચ જિલ્લામાં દ્વિતીય અને નેત્રંગ તાલુકામાં પ્રથમ ક્રમાંકે પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ઝળકી;*ભરૂચ જિલ્લામાં આવેલ કે.જે. ચોક્સી પુસ્તકાલય ભરૂચ ખાતે કાર્યક્રમમાં પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાને ”…
નર્મદા જિલ્લાના વાડવા ગામે થયેલી મારામારી માં ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.મળતી માહિતી અનુસાર સુધીરભાઇ મુળજીભાઇ વસાવા ઉ.વ.આ.૪૨ રહે.વડપાડા વડ ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ…
નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના વંચિત લાભાર્થીઓને મળશે સીધો લાભ* આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચાડવા માટે સરકાર દ્વારા આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈલ કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે…
નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના કોકમ ગામે રાતનાં સમયે ઇજાગ્રસ્ત હાલત માં મળેલ યુવાનનું સારવાર બાદ ઘરે લાવ્યા બાદ મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે.મળતી માહિતી અનુસાર મરનાર સુરજીભાઈ…
રાજપીપળાની “ગોલ્ડન ગર્લ” તરીકે ઓળખાતી કું. ફલક ચંદ્રકાન્ત વસાવાએ રમત-ગમત ક્ષેત્રે પોતાની સતત મહેનત, સમર્પણ અને પ્રતિભાથી એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિક…
ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી “મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ”નું આ મહિનાનું સત્ર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ…
ઉમરપાડા: સમગ્ર દેશ જ્યારે ૭૯ મો આઝાદીનો પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે ઉમરપાડા તાલુકામાં પણ લોકો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સામપુરા પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્યતા…
આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટ દેડિયાપાડા તાલુકા કક્ષાની ઉજવણી દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેના અધ્યક્ષતામા નવાગામ પ્રાથમિક શાળાના મેદાનમાં ઉલ્લાસભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી…
શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ વસાવાને વર્ષ:૨૦૨૪ માં નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો હતો;*નર્મદા જિલ્લામાં તિલકવાડા ની શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે 15 મી ઓગસ્ટ 2025 ના રોજ 79માં સ્વાતંત્ર્ય દિને…