ભરૂચ: ઝાડેશ્વરથી તાવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિથી વાહનચાલકો પરેશાન – બેફામ લક્ઝરી બસ ડિવાઇડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો
ભરૂચ ઝાડેશ્વરથી તાવરા સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખસ્તા હાલતમાં છે. તંત્ર દ્વારા હાલમાં આ માર્ગના દુરસ્તીના કામો હાથ ધરવામાં આવ્યા છે. પરિણામે માર્ગના કેટલાક હિસ્સાઓ પર ટ્રાફિક જામી જવાની…