નર્મદા જિલ્લાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત પાંચ સૂચકોમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીને મહાત્મા મંદિર ખાતે પુરસ્કાર એનાયત નર્મદા જિલ્લામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી અભૂતપૂર્વ રીતે સેવાઓના સમગ્રવિસ્તાર સુધી…