Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દેડિયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સુચારૂ વ્યવસ્થા અંગે બેઠક યોજાઈ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી તા. ૧૫ મી નવેમ્બરના રોજ દેડિયાપાડા…

વાગરા: જમવાની બાબતે ઝઘડો, મિત્રે મિત્રની ગળું દબાવી હત્યા કરી તળાવમાં ફેંકી દીધી લાશ

વાગરા તાલુકાના ઓચ્છણ ગામે પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે જમવાની બાબતે થયેલા ઝઘડામાં એકે બીજા મિત્રની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હતી. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી ગુમ થતા પોલીસે…

ભરૂચ: કૂતરાએ ભેંસને બચકું ભર્યું – ભેંસના મોત બાદ ગ્રામજનોમાં ફેલાયો ભય, 38 લોકોએ લગાવી હડકવાની રસી

કૂતરાએ ભેંસને કરડતાં ભેંસનું મોત, ભેંસનું દૂધ પીધેલા 38 ગામજનોમાં ભય, સૌએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં હડકાની રસી લીધી, ડોક્ટર મુજબ ગભરાવાની જરૂર નથી, માત્ર તકેદારી રાખવાની, કૂતરાની શોધ અને ભેંસના…

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા સ્થિત ડીએવી કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી ઉજ્જવલ રાણા, જે બાગપત જિલ્લાના ભડલનો રહેવાસી છે, તેને કોલેજની પાંચ હજાર રૂપિયાની ફી માટે આચાર્યએ…

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી

જમ્મુ અને કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડૉક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીએ દેશની સુરક્ષા એજન્સીઓમાં…

વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે પાસા:વડોદરા જેલમાં ધકેલાઈ, ગુજરાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ધાકધમકી, ખંડણી સહિતના 9 ગુના

સુરત સોશિયલ મીડિયાથી ખંડણીખોરી કરનારી કીર્તિ પટેલ પર કાપોદ્રા પોલીસે પાસા લાગુ કર્યો ચર્ચાસ્પદ કીર્તિ પટેલને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલાઈ કીર્તિ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકાવી ખંડણી પડાવતી હતી…

Jio, Airtel, VI માં ડિસેમ્બરથી રિચાર્જ પ્લાનોમાં વધારો શક્ય

હવે મોબાઇલ વપરાશ કરતા પહેલા વિચારવાની જરૂર પડશે, કારણ કે દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ – જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા – રિચાર્જના દરોમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે.…

પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે:ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે…

ભરૂચ : PM મોદીની હાજરીમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે ?

ઝઘડિયાના રાજપારડી AAP કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા MLAની અધ્યક્ષતામાં 100થી વધુએ AAPનો ખેસ ધારણ કર્યો ભાજપમાં જોડાવાની ચર્ચાઓ મામલે ચૈતર વસાવાનો ખુલાસો AI…

બેંકના કસ્ટમર કેરના નામે વડોદરાની વૃદ્ધા સાથે 91 લાખની છેતરપિંડી

ઓનલાઇન ઠગાઈ કરતા ઠગો દ્વારા લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવા માટે જુદી-જુદી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. વડોદરાની એક વૃદ્ધા સાથે આવી જ રીતે એફડી ટ્રાન્સફર કરવાના નામે ઠગોએ 91.10…

error: