Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

15 મી ઓગસ્ટ 2025 સ્વાતંત્ર્ય દિને સરકારી માધ્યમિક શાળા ડુમખલ નાં શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ વસાવાને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા

શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ વસાવાને વર્ષ:૨૦૨૪ માં નર્મદા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો હતો;*નર્મદા જિલ્લામાં તિલકવાડા ની શ્રી કે.એમ.શાહ હાઇસ્કુલ ખાતે 15 મી ઓગસ્ટ 2025 ના રોજ 79માં સ્વાતંત્ર્ય દિને…

કડોદરા ગામ માં લોકશાહીના નામે સત્તાનો નગ્ન નાચ

સ્વતંત્ર ભારતના પવિત્ર દિવસે સરપંચ-તલાટી પર સત્તાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ગામની એકતામાં ફૂટ પાડવાના ગંભીર આક્ષેપ સ્વતંત્રતા પર્વ ના દિવસે, જ્યારે દેશભરમાં લોકશાહી અને અખંડિતતાના નારા ગૂંજી રહ્યા હોય, ત્યારે…

દેવસ્થાન શ્રી સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દ્વારા “નિક્ષય મિત્ર” બની 256 દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાયું

*l**ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં નિક્ષય મિત્ર દ્વારા પોષણ કિટ વિતરણ થકી 100 ટકા દર્દીઓને આવરી લેવાયા* *જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસાવાએ તમામ નિક્ષય મિત્રો, જિલ્લા પંચાયત…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા માં મહિલા ખેડૂતોએ કિચન ગાર્ડન અંગે તાલીમ મેળવી

*નર્મદા: મનુષ્યના સમતોલ આહાર માટે વ્યક્તિદીઠ દરરોજ આશરે 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. ઝેર વિનાના, પ્રદૂષણમુક્ત, તાજા અને મનપસંદ શાકભાજી, ફળ તથા ફૂલ ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તેવા હેતુસર…

પોલીસ જવાનો દ્વારા દેડિયાપાડા, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

*: “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. 02/08/2025 થી 15/08/2025 દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આજ રોજ…

સાગબારા સરકારી વિનયન કોલેજ ખાતે વિશ્વ સંસ્કૃત દિવસ અને રાષ્ટ્રિય ગ્રંથપાલ દિવસ ની ઉજવણી કરાઈ

**નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ સરકારી વિનયન કોલેજમાં આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૫ નાં રોજ વિશ્વ સંસ્કૃત દિવસ અને રાષ્ટ્રિય ગ્રંથપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્કૃત દિવસનાં અનુરૂપે…

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને વિવિધ વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

દેડિયાપાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે કોલેજ તથા IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે “ભારતીય જ્ઞાન પરંપરા : મૂળ, વારસો અને વિવિધ વિદ્યાશાખાઓ સાથે અનુબંધ” વિષય પર એકદિવસીય રાષ્ટ્રીય…

નેત્રંગ તાલુકા કક્ષાએ દિવ્યાંગ બાળકોની તબીબી તપાસ કરાઇ

જૂના નેત્રંગ ખાતે ALIMCO દ્વારા એસેસમેન્ટ કેમ્પનું કરાયું આયોજન; નેત્રંગ: સમગ્ર શિક્ષા ભરૂચ આઈ.ઈ.ડી.યુનિટ અંતર્ગત વિશિષ્ટ જરૂરીયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈ.ઈ.ડી.ઘટક દ્વારા બાલવાટીકા થી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા…

નેત્રંગ તાલુકા કલા મહાકુંભમાં એકલવ્ય વિદ્યાલય થવા 11 કૃતિઓમાં વિજેતા થઈ તાલુકાની પ્રથમ શાળા બની;

નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવા દ્વારા નેત્રંગ ખાતે આયોજિત થયેલ કલા મહાકુંભમાં અલગ અલગ કૃતિઓ સાથે ભાગ લીધો હતો. જેમાં રાસ, સમૂહગીત, લોકગીત, ભજન,…

અમેરિકાએ ભારતીય નિકાસ પર 25% ટેરિફ લાદ્યો:અંકલેશ્વરના ઉદ્યોગપતિઓનો મત- નિકાસ પર અસર થશે પણ, લાંબા ગાળે સ્થિતિ સુધરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારત સાથેના વેપાર સંદર્ભે 25 ટકા જેટલો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય ઉદ્યોગો પર માઠી અસર પડવાની શક્યતા છે. આ ટેરિફનું અમલીકરણ…

error: