દેડિયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેકટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સુચારૂ વ્યવસ્થા અંગે બેઠક યોજાઈ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી તા. ૧૫ મી નવેમ્બરના રોજ દેડિયાપાડા…