Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ

*નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે- ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા* *નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું* સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ…

અંકલેશ્વર વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ , MLA ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિ

અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહની ઉજવણી:MLA ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન…

અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલન યોજાયું

અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભાજપના સભ્યો કાર્યકરો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેરના શારદા ભવન હોલ ખાતે પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું.GST…

સામરપાડા (થવા) ગામે “વિકાસ સપ્તાહ–૨૦૨૫” અંતર્ગત “હર ઘર સ્વદેશી–ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમની ઉજવણી કરાઈ

ડેડીયાપાડામાં “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ–૨૦૨૫” ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના…

અંકલેશ્વર નજીકના સ્ક્રેપ માર્કેટના પ્લાસ્ટિક ના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા…

ભરૂચ : અંકલેશ્વરમાં અસ્થિર મગજના યુવકને માર મારનાર બે મહિલા સહિતની ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો

અંકલેશ્વરના સિસોદ્રાગામ ખાતે રહેતા મનુબેન વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, મારા પુત્ર કાનજીને વર્ષ 2015માં અકસ્માતામાં માથાના ભાગે ઈજા થઈ હતી. ત્યારથી તેને મગજની તકલીફ હોય એકલા વાતો કરે…

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો

વડાદલા તાલુકામાં જીએનએફસીના ગેટની પાછળ રહેતા ભરતભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે પટેલ ફળિયામાં રહેતા હેમિષાબેન (નામ બદલ્યું છે)એ મારી પાસે મકાનનુ…

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ! વાવાઝોડાનો ખતરો દૂર થયો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું

ગુજરાત ઉપરનું લોપ્રેશર દરિયામાં જઈને પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું હતુ પરંતુ, તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જતું રહ્યું છે. આજે પણ તે વાવાઝોડા (સાયક્લોકિ સ્ટોર્મ) તરીકે સક્રિય હતું અને આવતીકાલે તે ડીપ્રેસનમાં…

એલસીબી ટીમે ભાણપુર ગામ બંધ મકાનમાંથી ₹2,94,000નો દેશીદારૂ ઝડપી પાડ્યો

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળતી માહિતીને આધારે રાઠોડ સંજયસિંહ તથા રાઠોડ કલ્પેશ શ્રી કુલદીપસિંહ તથા રાઠોડ વિષ્ણુ ઉર્ફે રઘો કનુસિંહ રહે તમામ ભાથીપુરા ભાણપુર ગામે…

ભરૂચ : દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેને લગતી મહત્વપૂર્ણ જાહેરાત – અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને ભરૂચ જિલ્લામાંથી રાહ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને…

error: