Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

ભરૂચમાં આડાસંબંધની આશંકાએ પિતા-પુત્રએ યુવકને માર માર્યો

વડાદલા તાલુકામાં જીએનએફસીના ગેટની પાછળ રહેતા ભરતભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે પટેલ ફળિયામાં રહેતા હેમિષાબેન (નામ બદલ્યું છે)એ મારી પાસે મકાનનુ…

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ! વાવાઝોડાનો ખતરો દૂર થયો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટક્યું

ગુજરાત ઉપરનું લોપ્રેશર દરિયામાં જઈને પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું હતુ પરંતુ, તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જતું રહ્યું છે. આજે પણ તે વાવાઝોડા (સાયક્લોકિ સ્ટોર્મ) તરીકે સક્રિય હતું અને આવતીકાલે તે ડીપ્રેસનમાં…

એલસીબી ટીમે ભાણપુર ગામ બંધ મકાનમાંથી ₹2,94,000નો દેશીદારૂ ઝડપી પાડ્યો

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળતી માહિતીને આધારે રાઠોડ સંજયસિંહ તથા રાઠોડ કલ્પેશ શ્રી કુલદીપસિંહ તથા રાઠોડ વિષ્ણુ ઉર્ફે રઘો કનુસિંહ રહે તમામ ભાથીપુરા ભાણપુર ગામે…

ભરૂચ : દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેને લગતી મહત્વપૂર્ણ જાહેરાત – અંકલેશ્વર નજીક પુન ગામ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ મંજૂર

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેને લઈને ભરૂચ જિલ્લામાંથી રાહ જોવાતા સારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા અંકલેશ્વર તાલુકાના પુન ગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને…

નર્મદા જિલ્લા છેલ્લા સાત વર્ષમાં એનડીપીએસ ગુન્હાઓમાં કબ્જે કરાયેલ નાર્કોટીક્સનો ૬૮.૨૯ લાખનો મુદ્દામાલનો નિકાલ કરાયો

નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ દરમિયાન પોલીસે એનડીપીએસ ગુનાહ સંદર્ભે કબ્જે કરાયેલ ૬૮.૨૯ લાખનો મુદ્દામાલનો આજે નિકાલ કરાયો છે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલના માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લાનાં…

અભયમ્ : મહિલાઓ માટે વિશ્વાસ, સુરક્ષા અને સહારો : રાત્રિના સમયે વડોદરાથી રાજપીપળા આવી રહેલી મહિલાની કઠિન સફર અભયમના સહારે સુરક્ષિત બની

વડોદરામાં દીકરાને મળવા માટે ગયેલી રાજપીપલાની એક માતા માટે પાછા ઘરે ફરવા માટેની રાત્રિ સફર દુષ્કર બની હતી. વડોદરાથી ડભોઈ સુધીની બસ તેને મળી ગઈ, પરંતુ ત્યાંથી રાજપીપળા જવા માટે…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી પદયાત્રા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર…

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એકતાનગર ખાતે વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન યોજાયું

નર્મદા અને ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ઉપક્રમે નર્મદા તથા ગાંધીનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાયું હતું.આ સેમિનારમાં શાળાઓના મુખ્યશિક્ષકો…

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

સંઘ સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોશક્તિનાથ નગર ખાતે પથ સંચાલન, પ્રકટ કાર્યક્રમ અને ફૂલવર્ષા સાથે ઉજવણીભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”…

થવા ખાતે નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ દ્વારા નશાબંધી કાર્યક્રમ યોજાયો

નેત્રંગ: 2 જી,ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ,થવાના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી ખાતુ તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રા.લી.વાલીયા અને ગ્રામ…

error: