Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 17 લાફા ઝીંક્યા, CCTV:અમદાવાદમાં વેપારી ટેબલ કૂદી આવ્યો ને ધડાધડ ફડાકા મારી દીધા, મહિલાને ખેંચીને દુકાનની બહાર કાઢી

https://www.instagram.com/satyatvnews2002/reel/DQtMnNxCOJd

નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ…

નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી-ખરોડ બ્રિજ નજીક ટ્રક પાછળ બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

બાઈક સવાર પુત્ર ઘટના સ્થળે જ મોત થયું જયારે માતા ને ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી હતી. માર્ગ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા હતી.. પાનોલી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને…

નર્મદામાં મતદાર યાદી શુદ્ધ અને ત્રુટિ રહિત બનાવવા મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમનો પ્રારંભ

નર્મદા જિલ્લાના મતદારોના સહકાર માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.કે.મોદીનો અનુરોધ વૃધ્ધ, અશક્ત, દિવ્યાંગજનો માટે ઇલાયદી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરાઈ* ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં મતદાર યાાદી સુધારણાની કામગીરી તા. ૦૪…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૯ નવેમ્બરથી શરૂ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે**રાજ્યમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળીની ખરીદી કરવાનો ઉદારતમ…

સુરેન્દ્રનગર: સાયલામાં નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત

સુરેન્દ્રનગર: સાયલામાં નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત થયુ છે. બાળકી ઘરેથી ગુમ થઈ જતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સ્વજનોએ શોધતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો. બાળકી…

દેડિયાપાડા-ચીકદા તાલુકા આદિવાસી કર્મચારી સ્નેહ સંમ્મેલન અને સન્માન સમારોહ યોજાયો

નિવાલ્દાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ભવ્ય આયોજન કરાયું નર્મદા જિલ્લાના દેડિયાપાડા-ચીકદા તાલુકાના આદિવાસી કર્મચારી લોકકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ નિવાલ્દા સ્થિત સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ સંમ્મેલન તથા વય…

અમદાવાદ ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્ની ને છરી મારી..

અમદાવાદમાં ખોડિયારનગર પાસે સરાજાહેર પતિએ પત્નીને છરી મારી. પત્નીના ગળા અને હાથના ભાગમાં છરી મારી. મયંક પટેલ નામના યુવક દ્વારા છરી મારવામાં આવી. છેલ્લા દોઢ વર્ષથી બંને પ્રેમ લગ્ન કરી…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

તમિલનાડુના કોઈમ્બતુરમાં કોલેજની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં…

error: