અમદાવાદના મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ કર્યો આપઘાત, જુઓ ખૌફનાક CCTV;
આજે સવારના 7 વાગ્યાની આસપાસ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.…