Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

અમદાવાદના મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ કર્યો આપઘાત, જુઓ ખૌફનાક CCTV;

આજે સવારના 7 વાગ્યાની આસપાસ અમદાવાદમાં મણીનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા.…

મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત

બેવડી ઋતુના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું ડેન્ગ્યુથી મોત…

ફરવા ગયેલી 21 વર્ષની યુવતી પર પૂણેમાં 3 નરાધમોનું સામૂહિક દુષ્કર્મ, મિત્રને પણ ખૂબ માર્યો

મહિલાઓની સુરક્ષા મુદ્દે સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના બદલાપુરનો બદલો હજી પૂરો થતાં વાર નથી થઈ ત્યાં રાજ્યના પુણે જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના ઘટી છે.…

સુરતના પાંડેસરા વિસ્તારમાં દોડતી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ;

સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર કારમાં આગ લાગી ગઈ હતી. રાત્રિના સમયે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.…

નિષ્ઠુર માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના ઇડર તાલુકાના અચરાલ ગામમાં એક પરિવાર મજૂરી કામ કરે છે. યુવતીનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન…

બિહારના ભાગલપુરમાં ભયાનક વિસ્ફોટ, સાત બાળકોને ઈજા,

બિહારના ભાગલપુરમાં આજે (1 ઓક્ટોબર) કચરાના ઢગલા પાસે અચાનક વિસ્ફોટ થયો છે, જેમાં સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટ શહેરના હબીબપુર પોલીસ સ્ટેશન વિસ્તારના…

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી રોજ 11નાં મોત:લગ્નની ઉંમર સાથે ખાસ કનેક્શન, દુખાવા વગરની ગાંઠથી ચેતજો, એક્સપર્ટે કહ્યું, પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે

હાલમાં જ દેશની સંસદમાં કેટલાક સભ્યોએ દેશમાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના આંકડાઓ રજૂ કરવા અંગે સવાલો પૂછ્યા. આ સવાલોના જવાબરૂપે સંસદે 2019 થી 2023 સુધી સામે આવેલા બ્રેસ્ટ કેન્સરના આંકડા…

‘આ તો કોલગર્લ છે’ લગ્નની દાવતમાં દુલ્હનને જોતા દોસ્તોએ દુલ્હાને કહ્યું, હવે બન્યું ખૌફનાક

યુપીના હાપુડમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. લગ્ન બાદ પત્ની કોલગર્લ હોવાનું જાણમાં આવતાં એક યુવાને ખૌફનાક હત્યાકાંડને આચર્યો હતો. આ યુવાને તાજેતરમાં લગ્ન કર્યાં હતા અને લગ્ન પછી…

હોટલનું નામ શ્રીરામ ને માલિક મોહંમદ, આ ચલાવાશે નહીં​​​​​​​, સુરતમાં SMCની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી

નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોટાભાગના ખેલૈયાઓ મોડી રાતે ગરબા રમીને પરત ફરતી વખતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં…

સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો:CM ભૂપેન્દ્ર પટેલ અમૃત મુહૂર્તંમાં નર્મદા નીરનાં વધામણાં કરશે, 7 કરોડ ગુજરાતીઓનું તરસ છિપાવતું દૃશ્ય

બપોરે 12.39 કલાક બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદા ના વધામણાં કરશે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી વધી ઉપરવાસમાંથી પાણી ની આવક માં થયો વધારો હાલ નર્મદા ડેમ ની સપાટી…

error: