Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

વિલાયત ની ગ્રાસીમ કંપની દ્વારા દેરોલ ગામે મહિલા કૌશલ્યા વર્ધન કેન્દ્ર ની શરૂઆત કરાઈ

૬૦ થી વધુ મહિલાઓને ત્રીસ દિવસ નેલ આર્ટ ની તાલીમ આપી કુશળતા પ્રદાન કરવામાં આવી વાગરા ના વિલાયત સ્થિત ગ્રાસીમ કંપની ના આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિંસીએટીવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર…

‘મારી સાથે સંબંધ નહીં રાખે તો…’ બીભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી આપતા અંકલેશ્વરના શખ્સ સામે ફરિયાદ

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે જુન મહિનામાં હું મારા બાળકો સાથે મારા મામા(રહે.સુરત )ખાતે ગયા હતા. ત્યાં મારી ઓળખાણ…

શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા પર શિંદે સરકારનું ‘પ્રાયશ્ચિત’, હવે 60 ફૂટની પ્રતિમા બનાવવા માટે ટેન્ડર જારી

મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવા મુદ્દે રાજકીય હોબાળા બાદ હવે રાજ્ય સરકારે નવી પ્રતિમા બનાવવાનું ટેન્ડર જારી કરી દીધું છે. જાહેર બાંધકામ વિભાગના કાનકાવલી ડિવિઝને ટેન્ડર જારી…

અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસિ જવા પામી હતી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર…

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં બંધ મકાનમાં કુલ 1.93 લાખથી વધુની ચોરી

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના કોસમડી ગામની સાંઇ…

અંકલેશ્વર : ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણી,જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહીની માગ

અંકલેશ્વર તાલુકાના હાંસોટના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે, જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે. પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી અને નહેરમાં આ…

આપણે NRI ક્વૉટાનો ધંધો બંધ કરી દેવો જોઈએ, મેડિકલમાં એડમિશન મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી

સુપ્રીમ કોર્ટે MBBSમાં NRI ક્વૉટા મામલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી હતી. મેડિકલ એડમિશનમાં NRI ક્વૉટાને લઈને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે ‘આપણે એનઆરઆઈ ક્વૉટાનો ધંધો જ બંધ…

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ

આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરૂપતિ મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ હવે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં લાડુની શુદ્ધતાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે, ત્યારે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને વહેંચવામાં આવતા…

બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી, નીતિશના ડ્રીમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું

બિહારમાં ભારે વરસાદ ચાલુ છે. ચોમાસાની એન્ટ્રી બાદથી બિહારમાં એક બાદ એક પુલ ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યા હતા. થોડા દિવસ પહેલા આ મુદ્દો બિહારના રાજકારણમાં ખૂબ ચર્ચામાં હતો.…

ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરમાં…

error: