Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : જિલ્લા પ્રસાશન સતર્ક

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી એસ.કે.મોદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા નર્મદા બંધના ઉપરવાસમાં…

અંકલેશ્વર : અંદાડા ગામ માં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં બાંકડા વાળી જ્ગ્યા પર જુગાર રમતા 6 જુગારીયાઓને 76 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના અંદાડા ગામના રણછોડ કૃપા…

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બે કલાકમાં ભાજપનો યૂટર્ન, 44 ઉમેદવારોની પ્રથમ યાદી પાછી ખેંચી

ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં અલગ-અલગ બેઠકો પરથી 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, ભાજપની પ્રથમ…

વાલિયા : કુખ્યાત બુટલેગરના પુત્રને 8 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે વટારીયા ગામના ઇન્દિરા આવાસ ફળીયામાં રહેતો કુખ્યાત બુટલેગરના પુત્રને 8 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા વડા પોલીસ મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝાના…

રાજકોટનો લોકમેળો આજે પણ બંધ, સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી;

રાજકોટમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ સાથે જ શહેરના અનેક રસ્તાઓ દરિયો બની ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ થઇ ગઇ છે.…

સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા, 42 ગામડાઓ એલર્ટ કરાયા;

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઇકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ…

શેખ હસીના સામે હત્યાના વધુ ચાર કેસ : કુલ કેસો વધીને ૫૩

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. શેખ હસીના, તેમના પૂર્વ કેબિનેટ પ્રધાનો અને સહયોગીઓ સામે આજે હત્યાના વધુ ચાર કેસો દાખલ કરવામાં આવ્યા છે તેમ મીડિયા…

બંધ મકાન ધરાશાયી થયું:ભરૂચના ચંદનચોકમાં મકાન ધરાશાયી

ભરૂચમાં બે દિવસથી વરસી રહેલાં વરસાદમાં જૂના શહેરમાં આવેલાં ચંદનચોક વિસ્તારમાં બંધ મકાન ધરાશાયી થઇ ગયું હતું. મકાનનો કાટમાળ પડવાથી નજીકમાં પાર્ક કરવામાં આવેલાં બે વાહનો દબાઇ ગયાં હતાં. બનાવની…

અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ગુજરાત તરફ આગળ વધતાં અમદાવાદમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી (rain) માહોલ છવાયો છે. અમદાવાદમાં કાળા…

પોલીસના વાહનો પર રોકેટથી થયેલા હુમલામાં 11 પોલીસકર્મીઓના થયા મોત

પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, ડાકુઓએ પોલીસના વાહનો પર રોકેટ વડે હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા…

error: