અંકલેશ્વર શાલીમાર હોટલ પાસે દેખાયો મગર.
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે મગર દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે દેખાયો મગર , GIDC તળાવ ના કિનારે મગર…
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે મગર દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ શાલીમાર હોટલ પાસે દેખાયો મગર , GIDC તળાવ ના કિનારે મગર…
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની જાહેરાત કરવામાં આવી હતી. 4 નવેમ્બર એટલે કે આવતીકાલથી ગુજરાત સહિત દેશના 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર…
કરજણ : વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.…
જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહા મંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા…
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ નામની કંપનીના ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલ જવલનશીલ કેમિકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે…
નવેમ્બર 2025 દરમિયાન BSE અને NSE કુલ 11 દિવસ માટે બંધ રહેશે. જેમાં 5 નવેમ્બરનાં રોજ પ્રકાશ ગુરુપરબ (શ્રી ગુરુ નાનક દેવજીની જયંતિ) નિમિત્તે ખાસ રજાનો સમાવેશ છે. નવેમ્બર મહિનામાં…
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના પ્રેરણાસ્ત્રોત અને સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ ડેડિયાપાડા ખાતે હાજર…
માંગરોળ ના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં ટ્રોલી બેગ માં પેક કરી ફેંકી દેવાયેલો અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. https://www.instagram.com/satyatvnews2002/reel/DQlSunRiLh7…
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની…
રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી નીરજા મોદી સ્કુલમાં શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કુદી પડી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત…