ઋણમુક્તેશ્વર યુવક મંડળ સંચાલિત અડકો દડકો ગરબા મહોત્સવ નું આયોજન;
રાજપીપળા માં બાલિકા ગરબા ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપલા ના ચોર્યાસી ની વાડી પાસે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા અડકો-દડકો ગરબા હોત્સવ નું આયોજન 18 વર્ષ થી કરવામાં આવે છે. અડકો…
રાજપીપળા માં બાલિકા ગરબા ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપલા ના ચોર્યાસી ની વાડી પાસે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા અડકો-દડકો ગરબા હોત્સવ નું આયોજન 18 વર્ષ થી કરવામાં આવે છે. અડકો…
ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ સેવાની કરવામાં આવી શરૂઆત ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. એમ.કે.…
આગામી દિવસોમાં મોવીથી દેડિયાપાડા સુધીના માર્ગને આરસીસી બનાવવાની રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી મળશે, જેમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપલા સાથે…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્પષ્ટ નિર્દેશો મુજબ નર્મદા જિલ્લામાં વરસાદની ઋતુ દરમિયાન જિલ્લાના આંતરિક અને બ્રાહ્ય માર્ગોને થયેલા નુકસાનને ત્વરિત ધોરણે મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દ્વારા બખુબી…
નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ લોકસભાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારી માધ્યમિક શાળા ગાલીબાના ઉપસ્થિત વિદ્યાર્થીઓ,…
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રુદમણિ સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં એક પાલતુ શ્વાન જર્મન શેફર્ડ 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો…
વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ કંપનીના કોન્ટ્રાકટ હેઠળના કામદારોને છુટા કરવા મુદ્દે અન્ય કામદારો વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ મહિના પહેલા વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્ષ…
વાગરા તાલુકાની સાયખા GIDC માં આવેલી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, તેના ધુમાડાના…
ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને…
અમદાવાદ શહેર પોલીસના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું પાલતું શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો. PIનું હડકવાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. પીઆઇના મોતથી પોલીસબેડામાં શોક…