Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરતના વેસુ વિસ્તારમાં સુવર્ણ નવરાત્રી મહોત્સવમાં બજરંગ દળની કાર્યવાહી

નવરાત્રી પંડાલમાં વિઘર્મી મુક્ત અભિયાન અંતર્ગત ચેકિંગ ઢોલ વગાડતા કલાકારો અન્ય ધર્મના હોવાનું બહાર આવ્યું મંચ પર પાંચથી સાત જેટલા કલાકારોની ઓળખ થઈ બજરંગ દળના કાર્યકર્તાઓએ કલાકારોને તરત જ ઉતાર્યા…

ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમનો દબદબો: SGFI શાળાકીય રમતોમાં ભવ્ય વિજય

ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા બનીને તાલુકાનું નામ રોશન કર્યું;*નર્મદા: આ વર્ષે યોજાયેલી SGFI (School Games Federation of India) શાળાકીય રમતોમાં ડેડીયાપાડા તાલુકાની ખો-ખો ટીમે જિલ્લા કક્ષાએ વિજેતા…

દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયત ને સરપંચ એ બે મહિના થી ખંભાતી તાળું મારી દેતાં ડીજીટલ કામગીરી ખોરવાઈ

વીસીઈ અને સરપંચ વચ્ચે મતભેદ થતા બે મહિના થી ગ્રામ પંચાયત કચેરી ને સરપંચે તાળું મારી દીધું સરપંચ એ ટીડીઓ સહિત સીએમ ને પણ રજૂઆત કરી છતાં કોઈજ નિરાકરણ આવ્યું…

નવરાત્રિનો શુભારંભ:ભરૂચના નાના અંબાજી મંદિરે પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ, સવારથી સાંજ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ભરૂચમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. દાંડિયા બજાર સ્થિત નાના અંબાજી મંદિરે પ્રથમ નોરતે વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંબાજી મંદિર ભરૂચમાં શ્રદ્ધા અને આસ્થાનું…

બનાસકાંઠાની થરાદ નર્મદા કેનાલમાં સામુહિક આપઘાત:બાઈક, ચંપલ અને મોબાઈલ મળ્યાં; બે મહિલા, એક પુરૂષ સહિત ચારેક લોકો કેનાલમાં પડ્યાની આશંકા

થરાદમાં જમડા પુલ પાસે આવેલી મુખ્ય કેનાલમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. કેનાલ પાસેથી એક મોટરસાઈકલ, મહિલાઓની ચંપલ અને બે મોબાઈલ ફોન મળી આવ્યા છે.…

કાલથી નવા GST દર લાગુ:ચીઝ, ઘી, સાબુ, શેમ્પૂ, કાર અને ACના ભાવ ઘટ્યા; શું જૂનો સ્ટોક પણ ઓછા ભાવે મળશે?

આવતીકાલે એટલે કે 22 સપ્ટેમ્બરથી આવશ્યક ચીજવસ્તુઓ પર હવે બે GST સ્લેબ લાગશે: 5% અથવા 18%. સરકારે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે આ ટેક્સ્યું છે. આનાથી ચીઝ, ઘી, સાબુ અને…

મહેસાણા નોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાત

વિજાપુરની અયોધ્યા બંગ્લોઝનો બનાવનોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાતનોકરી મેળવવા નિષ્ફળ ગઈ હતી મહિલાવિજાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ મહેસાણામાં નોકરી વાંચ્છુક પરણિત મહિલાનો આપઘાત કર્યો હતો. આંગવાડી માં નોકરી ની…

કુકરદા ગામના ગંભીર નવજાત શિશુ ને નવજીવન આપતા રાજપીપળા સિવિલ ના ડોકટરો;

એક દિવસના બાળક ને રાજપીપળા સિવિલ મા શ્વાસ ની તકલીફ માં રિફર કરાયો, જેમાં ડોકટરો એ સતત મહેનત કરી બાળક ને મોત ના મુખ માંથી બહાર કાઢ્યો; નર્મદા જિલ્લાની વડી…

બાપ-દિકરાનાં ઝગડામાં છોડાવવા પડેલા યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ભરૂચ : આમોદ તાલુકાનાં દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચની સેશન કોર્ટએ આરોપી રાજેશભાઈ નગીનભાઈ વસાવાને આજીવન કેદ તથા રૂ.30,000 નો દંડ ફટકાર્યો છે. બનાવની…

આદિવાસી બાહુલ્ય ધરાવતાં નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

આ ઘટના આદિવાસી યુવાનો પર ડ્રગ્સના રવાડે ચઢ્યાં હોવા તરફ અંગુલિનિર્દેશ કરે છે. રાજપીપળામાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. પીએસઆઈ લટા તથા તેમની ટીમે શંકમંદો…

error: