Satya Tv News

Category: મનોરંજન

કરીનાની સામે ‘શાહિદ’નો ઉલ્લેખ થતાંજ ચોંકી ગઈ અભિનેત્રી, જુઓ કરીનાના રિએક્શન;

હાલમાં કરીનાએ ધ બકિંગહામ મર્ડર્સના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. હંસલ મહેતા સાથે બેબોનો આ પહેલો પ્રોજેક્ટ છે. નેશનલ લોન્ચ ઈવેન્ટ દરમિયાન કોઈએ હંસલ મહેતાની ‘શાહિદ’નો ઉલ્લેખ કર્યો અને…

કંગના રનૌત વિરુદ્ધ હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા જગત નેગીએ વિવાદાસ્પદ ટિપ્પણી;

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા જગત નેગીએ કહ્યું કે કંગના રનૌતે હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની ત્યારે મુલાકાત લીધી જ્યારે બધું શાંત થઈ ગયું હતું કારણ કે તેમને વરસાદ વચ્ચે આવવું…

આવી રહી છે “દંગલ-2” ? આમિર ખાન અને વિનેશની વાતચીતની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ;

બોલિવૂડ એક્ટર આમિર ખાને થોડા દિવસ પહેલા રેસલર વિનેશ ફોગટ સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. વીડિયો કોલ પર આમિર અને વિનેશની વાતચીતની તસવીરો વાયરલ થઈ રહી છે. આ…

હાર્દિક પંડ્યાની એક્સવાઇફ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ભારત પરત ફરી, કોઈ ખાસ કારણ હોય શકે છે;

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક થોડા સમય પહેલા જ અલગ થવાનો નિર્ણય લીધો છે. નતાશા દિકરાને લઈ પોતાના દેશમાં પરત ફરી હતી.નતાશાએ સાર્બિયાથી…

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાને, IIM અમદાવાદમાં મેળવ્યું એડમિશન, નવ્યા નંદાનું સપનું થયું સાકાર;

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા હાલ પોતાના કરિયર પર ફોકસ કરી રહી છે. ત્યારે તેણે અમદાવાદની ફેમસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં એડમિશન મેળવ્યું છે. આગામી બે વર્ષ તે અમદાવાદમાં…

‘પુષ્પા 2’એ રિલીઝ પહેલાં જ કરી બમ્પર કમાણી, આટલા કરોડમાં વેચાયા OTT રાઇટ્સ;

‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મના ઓટીટી રાઇટ્સ રિલીઝના ઘણા મહિના પહેલા વેચાઈ ગયા છે. ફિલ્મ ‘પુષ્પા 2’ એ આ ડીલ સાથે તેના અડધા બજેટના…

દુબઈ એરપોર્ટ પર પહોચ્યાં ઐશ્વર્યા અને અભિષેક એક સાથે.? જુઓ વાયરલ વિડિઓ;

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી માટે અલગ-અલગ પહોંચ્યા હતા, ત્યારથી તેમના અલગ થવાની અફવાઓ આગની જેમ ફેલાઈ છે. અલબત્ત, જ્યારે અભિષેકે સોશિયલ મીડિયા…

‘અનુપમા’ સિરિયલના નિર્માતાઓને એક નવો વનરાજ મળ્યો, આ એક્ટર લેશે સુધાંશુ પાંડેની જગ્યા, જુઓ તસ્વીરો;

‘અનુપમા’ સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ પણ શોમાંથી દૂર થઈ ગયા છે. સુધાંશુનો રોલ ચોક્કસપણે નેગેટિવ હતો, પરંતુ તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે અભિનેતાના પ્રશંસકો તેમના જવાથી…

“અનુપમા” શોના મુખ્ય અભિનેતા વનરાજ શાહએ કહ્યું અલવિદા, શો છોડવાનું મોટું કારણ આવ્યું સામે;

વનરાજ શાહનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડે છે. એક્ટર સુધાંશુ પાંડેએ રાતોરાત શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના આ નિર્ણય માટે…

OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો ફટાફટ જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ;

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ સ્ટાર્ટર ફિલ્મ સ્ત્રી 2 સાબિત થઈ છે. આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ઉત્સાહ હજી પણ યથાવત છે. જેનો ફાયદો બોક્સ ઓફિસ કલેક્શન પર જોવા મળી રહ્યો…

error: