Satya Tv News

Category: મનોરંજન

ફેમસ ટીવી સીરિયલ ‘ઉડાન’ ની અભિનેત્રી કવિતા ચૌધરી થયું અવસાન, હાર્ટ એટેક આવતા થયું મુર્ત્યું;

‘ઉડાન’ સિરિયલની વાર્તાની સાથે-સાથે તેના પાત્રોએ પણ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. સિરિયલમાં અભિનેત્રી કવિતા ચૌધરીએ IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવી હતી. પરંતુ કવિતા ચૌધરીના ફેન્સ…

સિંગર અને ટીવી શૉના હોસ્ટ આદિત્ય નારાયણે પોતાના એક કોન્સર્ટમાં ફેંક્યો ફેંનનો ફોન, શખ્સે જણાવી આપવીતિ;

સ્ટૂડન્ટની ઓળખ લવકેશ ચંદ્રવંશીના રૂપમાં કરવામાં આવી છે. જે રૂંગટા કોલેજમાં BSC થર્ડ યરમાં છે. આ સંપૂર્ણ ઘટના વિશે વાત કરતા તેમણે ઈન્ટરવ્યૂમાં કહ્યું, “જે કંઈ પણ થયું તે અચાનક…

ગઈકાલે વેલેન્ટાઈન ડે પર સેલેબ્સે પાર્ટનર પર વરસાવ્યો પ્રેમ, બિપાશાથી લઈને કૃતિએ ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ;

એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવુડમાં પાવર કપલ તરીકે પ્રખ્યાત છે. વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર એક્ટ્રેસે તેના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેના…

પૂનમ પાંડે ફરી મુશ્કેલીમાં, 100 કરોડનો માનહાનિનો કેસ, મોતના નકલી ખેલમાં પતિ પણ ફસાયો;

પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બે હવે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. તેમના પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ નોંધાયો છે. મુંબઈના રહેવાસી ફૈજાન અંસારીએ 100 કરોડ રૂપિયાનો માનહાનિ…

રાહુલ વૈદ્ય અને દિશા પરમારે પહેલીવાર પોતાની લાડલીનો ચહેરો લોકોને બતાવ્યો ક્યૂટ નવ્યા? જુઓ વિડિઓ;

દિશા અને રાહુલે ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે લાડલીનું આ દૂનિયામાં સ્વાગત કર્યું હતું. હવે બંનેએ ફેન્સને તેની ફર્સ્ટ ગર્લ ચાઈલ્ડનો ચહેરો બતાવ્યો છે. ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ દિશા અને…

સુશાંત સિંહના મૃત્યુના મામલામાં મોટા સમાચાર રિયા ચક્રવર્તી પર કોર્ટની પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ;

બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે રિયા ચક્રવર્તી, તેના ભાઈ અને તેમના પિતા દ્વારા તેમની સામે જારી કરાયેલ લુક-આઉટ સર્ક્યુલરને રદ કરવાની માંગ કરતી અરજી પર પોતાનો નિર્ણય મુલતવી રાખ્યો હતો. અભિનેતા સુશાંત…

અભિનેત્રી ઈશા દેઓલ અને પતિ ભરત તખ્તાનીએ લીધા ડિવોર્સ, આ પાછળનું મોટું સત્ય આવ્યું સામે જાણો;

ઈશા દેઓલના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવા અહેવાલો છે કે પતિ ભરત તખ્તાનીના અફેરને કારણે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે.ઈશા દેઓલ-ભરત તખ્તાનીના લગ્ન 29 જૂન 2012ના…

ઘટી રહી છે તારક મહેતા શૉની લોકપ્રિયતા, ખુદ ‘જેઠાલાલે’ પણ કર્યો છે સ્વીકાર;

જેને કારણે Taarak Mehta Ka Ooltah Chashmah શૉની લોકપ્રિયતા ઘટી રહી છે. સૌથી મોટું કારણ છે કે આ શૉ ખૂબ લાંબા સમયથી ઓન એર છે. અને તેણે પોતે જ એક…

ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય કલાકારોનો દબદબો, શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ જીત્યો ગ્રેમી એવોર્ડ;

ભારતીય સંગીતકાર અને તબલા વાદક ઝાકિર હુસૈન અને રાકેશ ચૌરસિયાએ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. આ સાથે જ શંકર મહાદેવનને પણ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ…

પૂનમ પાંડેનું નિધન એક પબ્લિસિટી સ્ટંટ હતું, સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કહ્યું કે ‘હું જીવતી છું.’

ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના…

error: