Satya Tv News

Category: દેશ-દુનિયા

સરકારનો મોટો નિર્ણય પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહીં કરી શકે;

રાજ્ય સરકાર દ્વારા દર્દીઓ માટે રાહતનાં નિર્ણય લીધો છે. ખાનગી હોસ્પિટલો હવે દર્દીઓને પોતાની મેડિકલમાંથી દવાઓ ખરીદવા દબાણ નહી કરી શકે. પોતાનાં મેડીકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનું દબાણ કરતી હોસ્પિટલો સામે…

અડવાણીની તબિયત લથડી, મોડીરાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ;

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડીરાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 97 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત સૂરીની દેખરેખ…

RBIને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, રશિયન ભાષામાં સત્તાવાર વેબસાઈટ પર આવ્યો મેઈલ;

મુંબઈ પોલીસના ઝોન 1ના ડીસીપીએ જણાવ્યું કે, RBIની સત્તાવાર વેબસાઈટ પર રશિયન ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં બેંકને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં…

સાઉથની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 માં ક્ષત્રિયોનું અપમાન પર ભડકી કરણી સેના, મેકર્સને આપી મોટી ચેતવણી;

પુષ્પા-2 ફિલ્મને લઈને ક્ષત્રિય કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે આ ફિલ્મની અંદર ભવરસિંહ શેખાવત નામનું એક પાત્ર મૂકવામાં આવ્યું છે. આ પાત્રને ખૂબ જ ખરાબ રીતે રજૂ કરવામાં આવ્યું…

મુકેશ અંબાણી લેવા જઈ રહ્યા છે મોટી લોન, મુકેશ અંબાણીને જરૂર છે 255000000000ની લોનની;

એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને 3 અરબ ડોલરની લોનની જરૂર પડી છે. આ લોન માટે તેમણે ઘણી બેંકો સાથે વાત કરી છે. રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝને આ લોન પોતાના દેવાના બોજને…

લાલુ યાદવે આપ્યો કોંગ્રેસને ઝટકો, કહ્યું- મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ;

RJD નેતા લાલુ પ્રસાદ યાદવે INDIA બ્લોકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરારને લઈને મોટું નિવેદન આપ્યું છે. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને INDIA…

એકનાથ શિંદેને મોટો ઝાટકો પહેલા CMની ખુરશી ગુમાવી હવે ગૃહમંત્રી બનવાની તેમની ઈચ્છા પણ પુરી નહિ થાય;

મુખ્યમંત્રી બન્યા બાદથી ભાજપ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે. ભાજપ માત્ર સત્તાની લગામ જ નહીં પરંતુ રાજકીય સત્તા પણ પોતાના હાથમાં રાખવા માંગે છે. શિવસેનાની ગૃહ…

‘બાબરી મસ્જિદ નીચે કોઈ મંદિર નહોતું, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિનટન નરીમએ કર્યા ચોંકાવનારા ખુલાસા;

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ…

સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;

સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…

6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની 32મી વરસીને લઇ UPમાં હાઇ એલર્ટ, UP ના 26 જિલ્લાઓમાં પોલીસ ટીમો એલર્ટ;

બાબરના જમાનાની વધુ એક મસ્જિદનો વિવાદ સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ 6 ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. હકીકતમાં અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ…

error: