અંકલેશ્વર પંપ પરથી ભેળસેળયુક્ત ડીઝલ વેચાણ કાંડ ઝડપાયું
.એલસીબીનો દરોડો માં 5 આરોપી ઝડપાયા, જ્યારે અન્ય 3 આરોપી વોન્ટેડ “અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માય ઇકો એનર્જી પંપ (વીશીન ફ્યુલ સ્ટેશન) પર ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાનું ભરૂચ એલસીબી…
.એલસીબીનો દરોડો માં 5 આરોપી ઝડપાયા, જ્યારે અન્ય 3 આરોપી વોન્ટેડ “અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ માય ઇકો એનર્જી પંપ (વીશીન ફ્યુલ સ્ટેશન) પર ભેળસેળયુક્ત ડીઝલ વેચાતું હોવાનું ભરૂચ એલસીબી…
નિંગટ ગામની આંગણવાડી કેન્દ્ર-૧ બંધ હાલતમાંસંજીવની યોજના નું દૂધ બહાર પડેલું જોવા મળ્યુંબાળકો માટે ભોજન પણ બનાવવામાં આવ્યું નથીICDSના જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી https://www.instagram.com/reel/DJislM-I96W/?igsh=MWo4dG91NWRobjNsaQ== ડેડીયાપાડા તાલુકાના નિંગટ ગામે આવેલ આંગણવાડી…
જંબુસરના પિલુદરા નજીક માર્ગ પર બાઇક સવાર યુવકનું મોત જંબુસરના પિલુદરા નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. https://www.instagram.com/reel/DJgc0pyo3FR/?igsh=MXhyZTh0cDI3YW9qZA== ભરૂચ જિલ્લાના જંબુસર…
કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આવેલ શિવ ક્રુપા હોટલ ની સામે બ્લ્યુ મુન સ્કૂલની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યાં વાહન ની અડફટે એક મહીલા નુ ઘટના સ્થળ પર…
અંકલેશ્વર: શહેરના કોસમડી ગામના મોડા ફળિયા વિસ્તારમાં પદ્માવતી કોમ્પ્લેક્સ સામે આજે દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર સવાર એક દંપતીને ડમ્પર ચાલકે ટક્કર મારતાં મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું…
વડોદરાના કમાટીબાગમાં ફરવા માટે આવેલા જંબુસરના પરિવાર 4 વર્ષની બાળકી જોય ટ્રેનના એન્જિનની અડફેટે આવી જતા કરૂણ મોત નિપજયું હતું સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે કમાટીબાગમાં ફરવા આવેલા સહેલાણીઓમાં…
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વાવાઝોડા પણ જોવા મળી…
નર્મદા: હાલની પરિસ્થિતીને ધ્યાને રાખતાં સમગ્ર નર્મદા જિલ્લા વિસ્તારને “NO DRONE ZONE” જાહેર કરતુ જાહેરનામું નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં…
નર્મદા: વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની…