કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા માં મહિલા ખેડૂતોએ કિચન ગાર્ડન અંગે તાલીમ મેળવી
*નર્મદા: મનુષ્યના સમતોલ આહાર માટે વ્યક્તિદીઠ દરરોજ આશરે 300 ગ્રામ શાકભાજીની જરૂરિયાત રહે છે. ઝેર વિનાના, પ્રદૂષણમુક્ત, તાજા અને મનપસંદ શાકભાજી, ફળ તથા ફૂલ ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તેવા હેતુસર…