નિવાલ્દા ગામે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
*નારી સશક્ત હશે તો દેશ મજબૂત બનશે- ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા* *નિવાલ્દા ગામે વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સશક્ત નારીથી સમૃદ્ધ ભારત અંગે માર્ગદર્શન અપાયું* સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ વિકાસ…