Satya Tv News

Month: November 2025

કરજણ પોલીસની ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી – દિલ્હી-મુંબઈ હાઈવે પર ટેન્કરથી ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

કરજણ : વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.…

સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહા મંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા…

અંકલેશ્વર : હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ નામની કંપનીના ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલ જવલનશીલ કેમિકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ હરિહર કેમિકલ્સ ટ્રેડિંગ નામની કંપનીના ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલ જવલનશીલ કેમિકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે…

નવેમ્બરમાં 11 દિવસ શેરબજાર રહેશે બંધ — 5 નવેમ્બરે પ્રકાશ ગુરુપરબની રજા

નવેમ્બર 2025 દરમિયાન BSE અને NSE કુલ 11 દિવસ માટે બંધ રહેશે. જેમાં 5 નવેમ્બરનાં રોજ પ્રકાશ ગુરુપરબ (શ્રી ગુરુ નાનક દેવજીની જયંતિ) નિમિત્તે ખાસ રજાનો સમાવેશ છે. નવેમ્બર મહિનામાં…

ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે વિશાળ ઉજવણી – વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે રહેશે હાજર

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના પ્રેરણાસ્ત્રોત અને સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ ડેડિયાપાડા ખાતે હાજર…

કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો:હત્યારાએ પગ બાંધી બે ફૂટની ટ્રોલીબેગમાં બેવડું વાળી ભરી, હાથ પરના ટેટૂથી તપાસ શરૂ

માંગરોળ ના તરસાડી નગર પાલિકા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ ની બાજુમાં ટ્રોલી બેગ માં પેક કરી ફેંકી દેવાયેલો અજાણી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. https://www.instagram.com/satyatvnews2002/reel/DQlSunRiLh7…

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકતા અપાશે

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના સંગઠનમાં પારદર્શિતા જાળવવા અને આંતરિક અસંતોષને દૂર કરવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી શહેર અને જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની…

9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ

રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી નીરજા મોદી સ્કુલમાં શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કુદી પડી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત…

અંકલેશ્વર : નશાની હાલતમાં પતિએ પત્નીને શારીરિક ત્રાસ આપતા ફરિયાદ

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ગોકુલધામ રેસિડેન્સીમાં નશાની હાલતમાં પતિએ પત્નીને શારીરિક ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ મૂળ ઓરિસ્સા અને હાલ અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત ગોકુલધામ રેસિડેન્સીમાં રહેતા અનુજારાણી બેહૂરાને લગ્ન…

અંકલેશ્વરમાં 11 વર્ષીય બાળક ગુમ — પિતાએ અપહરણની શંકા સાથે પોલીસમાં ફરિયાદ

અંકલેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતો 11 વર્ષીય સગીર ગુમ થતા પિતા એ તેના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી. https://www.instagram.com/reel/DQjPix6iNy0/?igsh=OTh6cGFyem9xYzQz અંકલેશ્વરના હસ્તી તળાવ સિદ્ધેશ્વરી હાઉસિંગ સોસાયટીમાં રહેતા પંકજ અશોક…

error: