અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરૂણ મોત થયું છે.પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમરતપુરા પાટીયા નજીક ફરજ દરમિયાન એક…