મણિપુરમાં હિંસાના 3 મહિના પૂરા થયા બિષ્ણુપુર-ચુરાચાંદપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસાને ગુરુવારે ત્રણ મહિના પૂર્ણ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોનાં મોત થયાં છે. ઘણા લોકોના મૃતદેહ ઇમ્ફાલની હોસ્પિટલોના શબઘરોમાં રાખવામાં આવ્યા છે.…