મણિપુરમાં બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ, મણિપુરના ચુરાચાંદપુરમાં બંધનું એલાન;
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની…