Satya Tv News

Tag: ADITYA L-1 MISSION

ISROએ સૂર્ય મિશન આદિત્ય-L1 વિશે આપ્યા સારા સમાચાર, ISROને આદિત્ય L-1 માં મળી મોટી સફળતા;

આદિત્ય-L1 એ પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. તે હવે સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ-1(L1) તરફ આગળ વધી રહ્યું છે. આ બીજી વખત છે જ્યારે ISRO પૃથ્વીના પ્રભાવના ક્ષેત્રની બહાર…

ISROને મોટી સફળતા: સૌર મિશન આદિત્ય-L1 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી નીકળ્યું સૂર્યની સફરે;

આદિત્ય-L1 યાત્રાના અંતિમ પડાવ પર નીકળી ગયું છે, જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. આદિત્ય-L1 સોમવાર-મંગળવારે રાત્રે 2 વાગ્યે ગુરુત્વાકર્ષણની અસરથી આગળ નીકળી ગયું. ત્યારપથી પૃથ્વી-સૂર્ય પ્રણાલીમાં લૈંગ્રેજ…

ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L-1ને લઈ મહત્વના સમાચાર, આદિત્ય L-1 પૃથ્વીની ચોથી ચક્કર લગાવામાં સફળ;

આદિત્ય એલ-1 ને સૂર્યના અભ્યાસ માટે અવકાશમાં મોકલવામાં આવ્યું છે અને આ આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેન્જ પોઇન્ટ છે.પોઇન્ટ અર્થ એવો છે…

આજે આદિત્ય L1 લોન્ચ થશે, ઈસરોની વધુ એક ઉડાન, ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ પ્રયાણ;

2 સપ્ટેમ્બરે આદિત્ય એલ 1 મિશન સાથે પ્રક્ષેપિત કરવામાં આવશે. સૂર્ય મિશનથી સંબંધિત ઉપગ્રહને શનિવારે સવારે 11.50 મિનિટે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્રના બીજા લોન્ચ પેડ પરથી ઉડાન ભરશે. આદિત્ય એલ 1ને…

સૂર્ય મિશનના લોન્ચિંગનું આજથી શરુ થયું કાઉન્ટડાઉન, 2 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 મિશન લોન્ચ ,આદિત્ય એલ1માં કયા કયા ઉપકરણ હશે.? જાણો;

આદિત્ય એલ1 મિશન આપણને સૂર્યના આ ખતરનાક પાસાઓને વધારે યોગ્ય રીતે સમજવામાં મદદ કરશે અને આપણને આ ખતરાથી બચવા માટે યોગ્ય રીતે વિકસિત કરવામાં સક્ષમ કરશે. સૂર્યના અભ્યાસથી આપણે સૂર્યના…

જુઓ ADITYA-L1 ના ફોટોસ, ISROનું ‘Solar Mission’ તૈયાર

ભારતનું સૂર્ય મિશન – ચંદ્રયાન-3 મિશન પછી ભારત હવે તેના સૂર્ય મિશન માટે તૈયાર છે. સૂર્ય વિશે માહિતી મેળવવા માટે ભારત સૌપ્રથમવાર સૌર મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતનું…

ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર, ઈસરોનું આગામી મિશન આદિત્ય એલ-1

સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-1 બિંદુ એવી જગ્યા…

error: