Satya Tv News

Tag: ANUPAMA SERIAL

“અનુપમા” શોના મુખ્ય અભિનેતા વનરાજ શાહએ કહ્યું અલવિદા, શો છોડવાનું મોટું કારણ આવ્યું સામે;

વનરાજ શાહનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડે છે. એક્ટર સુધાંશુ પાંડેએ રાતોરાત શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના આ નિર્ણય માટે…

અનુપમાની સાસુ સુદર્શન વર્માનું થયું નિધન, શોકમાં પરિવાર;

અનુપમા એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની રિયલ સાસુનું નિધનઃ થયું છે. તાજેતરમાં રૂપાલી ગાંગુલી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, રૂપાલી ગાંગુલીના સાસુ સુદર્શન વર્માનું નિધન થયું છે. રૂપાલી ગાંગુલીએ પોતે…

અનુપમા સિરિયલના એક્ટર ઋતુરાજ સિંહનું 60 વર્ષની વયે થયું નિધન, ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર;

સોમવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. તેમના નિધનની માહિતી તેમના ખાસ મિત્ર અમિત બહલે શેર કરી હતી. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી અભિનયની દુનિયામાં એક્ટિવ હતા અને તેમની…

error: