આતિશી દિલ્હીના નવા CM,આજે અરવિંદ કેજરીવાલ CM પદ પરથી આપીશે રાજીનામું;
નવા મુખ્યમંત્રી માટે જેમના નામ સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. આ તરફ હવે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ…
નવા મુખ્યમંત્રી માટે જેમના નામ સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. આ તરફ હવે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ…
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ…
દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ દિલ્હીના અરવિંદ કેજરીવાલને બરતરફ…
કેજરીવાલની જામીન અરજી અંગે બુધવારે સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાની ના પાડી દીધી છે. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા, તેમણે…
કેજરીવાલની દિલ્હી સરકારે કહ્યુ હતું કે, લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેનાએ રાજ્ય કેબિનેટની સલાહ લીધા વિના દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) માં 10 એલ્ડરમેનો (નોમિનેટેડ કાઉન્સિલરો) ની નિમણૂક કરી હતી. જોકે…
CBI કેજરીવાલ પર તેની પકડ વધુ કડક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેઓ પહેલાથી જ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. CBI આ કેસમાં…