બિહારમાં કેન્દ્રીય મંત્રીના બે ભત્રીજાઓએ સામસામે ફાયરિંગ કરતા એકનું મોત, એક ગંભીર;
પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં…