Satya Tv News

Tag: DELHI NEWS

રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં 7.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા;

28 માર્ચ શુક્રવારે મ્યાનમારમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની દિલ્હી અને નજીકના NCR વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ…

અમિત શાહે પરત લીધી BJP ના 32 નેતાઓની સુરક્ષા, જાણો શું છે કારણ.?.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે.…

રામલીલા મેદાનમાં BJPનું શક્તિ પ્રદર્શન, રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના લીધા શપથ સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે;

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલીલા મેદાન પહોંચ્યા છે. રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ…

દિલ્હીમાં 26 વર્ષ પછી સત્તામાં પરત ફરનાર ભાજપ હવે કોને મુખ્યમંત્રી બનાવશે.? જાણો;

દિલ્હીમાં આ વખતે પૂર્વાંચલના મોટી સંખ્યામાં મતદારોએ ભાજપને ટેકો આપ્યો છે, જેમણે છેલ્લી 2-3 ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. આ વખતે ભાજપે ઝૂંપડપટ્ટીઓ અને કાચી વસાહતોમાં સારું કામ…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર, શાળાઓને તાળાબંધી, માત્ર ધો.10-12ના કલાસ રહેશે ચાલુ;

દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની…

દિલ્હી ડબલ મર્ડર કેસ: ઇસમો આવ્યા, ચરણ સ્પર્શ કરી યુવકને ગોળી મારી,અન્ય વ્યક્તિ બચાવવા જતાં તેને પણ પતાવી દીધો;

ગઈકાલે રાત્રે દિલ્હીના ફ્લોર માર્કેટમાં એક સનસનાટીભરી ઘટના જોવા મળી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, 40 વર્ષીય આકાશ તેના 16…

આતિશી દિલ્હીના નવા CM,આજે અરવિંદ કેજરીવાલ CM પદ પરથી આપીશે રાજીનામું;

નવા મુખ્યમંત્રી માટે જેમના નામ સામે આવી રહ્યા છે તેમાં દિલ્હીના મંત્રી આતિશીને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. આ તરફ હવે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આજે આમ…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ આપ્યા જામીન;

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 156 દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ…

કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવી જોઈએ, ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર;

દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ પાસે કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યોએ 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ધારાસભ્યોએ દિલ્હીના અરવિંદ કેજરીવાલને બરતરફ…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, ED બાદ હવે CBIએ આપ્યો ઝટકો;

CBI કેજરીવાલ પર તેની પકડ વધુ કડક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેઓ પહેલાથી જ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. CBI આ કેસમાં…

error: