અમરાવતીના એસીપી ભરત ગાયકવાડનાં પગલાંથી હાહાકાર પત્ની અને ભત્રીજાને ઠાર કરી પોતાના પર ગોળી ચલાવી
મુંબઈ અમરાવતી પોલીસ દળમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) તરીકે ફરજ બજાવતા ભરત ગાયકવાડે તેમની પત્ની અને ભત્રીજાની ગોળી છોડી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બન્નેને ગોળી…