તમિલનાડુના ખેડૂત,મોંમા મરેલા ઉંદર રાખીને કર્ણાટક પાસે પાણી માંગી રહ્યા છે, કારણ જાણો;
તમિલનાડુના ખેડૂતોનું કહેવું છે કે જો કર્ણાટક કાવેરીનું પાણી નહીં છોડે તો જળ સંકટના કારણે ખેડૂતો ડાંગરની ખેતી કરી શકશે નહીં. કર્ણાટક તેમને જાણી જોઈને ગરીબી તરફ ધકેલ્યા છે. ખેડૂતોનું…