Satya Tv News

Tag: GYANVAPI MASJID CASE

જ્ઞાનવાપી કેમ્પસમાં શુક્રવારે સર્વેનો પહેલો દિવસ વગર ખોદકામ ને એક પણ ઈંટ નીકાળ્યાં વિના, ડાયરેક્ટરે કર્યો ખુલાસો

શુક્રવારે સર્વેનો પહેલો દિવસ હતો, જ્ઞાનવાપી કેમ્પસમાં 6 કલાક સુધી સર્વેની પ્રક્રિયા ચાલી હતી. ASIના ડાયરેક્ટરે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, ASI સર્વે દરમિયાન દસ્તાવેજીકરણ, ફોટોગ્રાફી, વિગતવાર વર્ણન, GPR સર્વે…

ASIની ટીમ જ્ઞાનવાપી પરિસરમાં પ્રવેશી અને સર્વેની કામગીરી શરૂ કરી

આ સાથે જ સર્વેને ધ્યાનમાં રાખીને કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 2 આઈપીએસ, 4 એડિશનલ એસપી, 6 ડેપ્યુટી એસપી અને 10 પોલીસ ઈન્સ્પેક્ટર ઉપરાંત 200 જેટલા પોલીસ કર્મચારીઓને પણ…

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો જ્ઞાનવાપીના ASI સર્વેને લીલી ઝંડી

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું…

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેથી શું થશે ખુલાસા ?

વારાણસી કોર્ટના આદેશ પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમે જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વેનું કામ શરૂ કરી દીધું છે. આ સર્વે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામાં આવી રહ્યો…

error: