IPL 2025 પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે;
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાના છૂટાછેડાને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે સબંધો હવે પૂર્ણ થઈ ગયા છે. બંન્ને અંદાજે દોઢ વર્ષથી…