Satya Tv News

Tag: INDIA CANADA RELATIONS

ભારત-કેનેડા વચ્ચેનાં સંબંધો બગડ્યાં,કેનેડાએ પોતાના ભારત સ્થિત રાજદૂતોને સ્થળાંતરિત કર્યાં;

ભારત સરકારે કેનેડાને રાજદૂતોની સંખ્યામાં સમાનતા રાખવા માટે 10 ઑક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. એટલે કે 10 ઑક્ટોબર સુધીમાં ભારતમાં રહેલ પોતાના 62માંથી 41 રાજદૂતોને પાછા બોલાવી લેવાનું કહ્યાં બાદ…

કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી, કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન;

કેનેડામાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું વિરોધ પ્રદર્શન આ દરમિયાન એમને ઝંડા લહેરાવ્યા, ગીત વગાડ્યું અને સૂત્રોચ્ચાર કર્યા તો સાથે જ કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું…

ભારત સાથેના વિવાદ વચ્ચે ફરી બદલાયા હવે કેનેડાના રક્ષામંત્રીએ બદલ્યા સૂર;

કેનેડાના સંરક્ષણ પ્રધાન બિલ બ્લેરે કહ્યું કે, કાયદાનું પાલન કરવાની અને અમારા નાગરિકોની સુરક્ષા કરવાની અમારી જવાબદારી છે અને એ પણ સુનિશ્ચિત કરવાની છે કે અમે સંપૂર્ણ તપાસ કરીએ અને…

G20 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કેનેડા મુદ્દે કરી હતી ચર્ચા ,બિડેન સિવાય અન્ય નેતાઓએ પણ આ મુદ્દે PM મોદી સાથે કરી હતી વાત;

ગુપ્ત માહિતી શેર કરવા માટે રચાયેલા ‘ફાઈવ આઈઝ’ ગ્રુપના ઘણા સભ્યોએ પણ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મુદ્દે વાત કરી હતી. કેનેડા ઉપરાંત ‘ફાઇવ આઇઝ’ ગ્રુપમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા,…

error: