Satya Tv News

Tag: KEDARNATH

ઉત્તર ભારતમાં વરસાદે મચાવી તબાહી, ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ ચાલુ;

ઉત્તરાખંડમાં ટિહરીના ઘંસાલીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ સિવાય કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી ગડેરા ખાતે વાદળ ફાટવાની ઘટના બાદ લગભગ 150 થી 200 લોકો ફસાયા છે.વાદળ ફાટવાને…

કેદારનાથથી 2 કિમી દુર હેલિકોપ્ટર ક્રેશ:દુર્ઘટનામાં 7 લોકોના મોત

ઉત્તરાખંડમાં આજે એક મોટો અકસ્માત થયો છે. કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કેદારનાથથી બે કિલોમીટર પહેલા ગરુડચટ્ટીમાં આ અકસ્માત થયો…

કેદારનાથ : વારંવાર બદલાતા વાતાવરણ વચ્ચે જીવના જોખમે યાત્રા, હાઈપોથર્મિયાના કેસોમાં વધારો,રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ યાત્રાળુઓ માટે મુશ્કેલ

ગૌરીકુંડ-કેદારનાથની પદયાત્રામાં રામબાડાથી રૂદ્રા પોઈન્ટ વચ્ચેનું 4 કિમીનું વળાંકવાળુ ચઢાણ યાત્રાળુઓ માટે મુશ્કેલ કેદારનાથમાં વારંવાર બદલાતુ વાતાવરણ યાત્રળુઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. વરસાદ, અતિવૃષ્ટિ તેમજ ઉંચાઈવાળા પહાડો ઉપરના બરફના…

કેદારનાથના દ્વાર ખુલ્યા,મંદિરના પ્રાંગણને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું

બાબા કેદારનાથના દ્વાર 6 મહિના બાદ ખુલ્યા છે. શુભ મુહૂર્ત મુજબ સવારે 6.25 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ મુખ્ય પૂજારીએ બાબાની ડોલી સાથે મંદિરમાં પ્રવેશ…

error: