Satya Tv News

Tag: LANDSLIDE IN HIMACHAL

હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 51 લોકોના મોત શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા

શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા…

ઉત્તરાખંડમાં ફરી તબાહી, હિમાચલમાં લેન્ડસ્લાઇડ મહારાષ્ટ્ર-ગુજરાતમાં પણ એલર્ટ

દેશભરમાં મેઘમહેર યથાવત છે ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. અનેક વાહનો દટાયા હતા. શાળાઓમાં પણ કાટમાળ જમા થયો હતો. બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં…

error: