હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 51 લોકોના મોત શિમલામાં ભૂસ્ખલનની બે જગ્યાએથી 14 મૃતદેહો મળી આવ્યા
શિમલામાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ હતી. આ ભક્તો સોમવારે ભગવાન શિવના દર્શન કરવા આવ્યા હતા. જ્યારે મંડી જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા…