પુષ્પા 2 સ્ટાર અલ્લુ અર્જુને જેલમાં એક રાત વિતાવી, બહાર આવતા જ કહી આ મોટી વાત;
અલ્લુ અર્જુને ફરી એકવાર સમગ્ર ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. અલ્લુ અર્જુને સ્વીકાર્યું છે કે એક નાની ભૂલને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન તેના…