અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે આસામના મંદિરમાં રાહુલ ગાંધીને ન મળ્યો પ્રવેશ, જાણો શું છે કારણ;
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે…