ચીનને લઈને કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનું નિવેદન, ચીને ભારતની જમીન છીનવી લીધી, જવાબ આપે PM મોદી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન જે કહે છે કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે, ચીને આપણી જમીન હડપી…
લોકસભા ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે રાહુલ ગાંધી 37 મિનિટના ભાષણ બાદ ગૃહની બહાર નીકળી ગયા હતા. જે બાદમાં સ્મૃતિ ઈરાની બોલવા માટે ઉભા થયા અને તેમણે…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ પદ પરત મળ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે અધિસૂચના જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે નિચલી કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી…
માનહાનિના કેસમાં મહત્તમ સજા- રાહુલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિંઘવીએ કહ્યું કે અમે ન તો બળાત્કારી છીએ અને ન તો ખૂની. આમ છતાં અમને માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં…
જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ આ મામલે સુનાવણી કરશે. આ અગાઉ આ મામલાની સુનાવણી 2 ઓગસ્ટે થઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ કોર્ટમાં જવાબ દાખલ…