Satya Tv News

Tag: SIKKIM FLOOD NEWS

સિક્કિમમાં પૂરનો ખતરો હજુ ટળ્યો નથી,ફરી એલર્ટ જારી કરવામાં આવ્યું, અત્યાર સુધી 26ના મોત તો 143 લોકો હજુ લાપતા;

સિક્કિમમાં આવેલા પ્રલયમાં ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે એવામાં હવે વહીવટીતંત્રએ માંગન જિલ્લાના લાચેન નજીક શાકો ચો તળાવના કિનારેથી રહેવાસીઓને હટાવવાનુ કામ શરૂ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે…

સિક્કિમની તિસ્તા નદીમાં ફરી પૂર આવી શકે છે, અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 22 જવાનો સહિત 103 હજુય લાપતા છે;

સિક્કિમમાં પૂરના કારણે થયેલી તબાહીને લઈને પ્રશાસને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. સેટેલાઇટ ડેટાના આધારે એવું માનવામાં આવે છે કે પાણી ઓવરફ્લો થવાને કારણે તળાવ ફાટી શકે છે.…

error: