Satya Tv News

ઉદ્યોગપતિ રાહુલ બજાજનું પુણેમાં 83 વર્ષની વયે નિધન થયું છે.

લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. 50 વર્ષથી બજાજ ગ્રુપના ચેરમેન હતા.

દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે 83 વર્ષની વયે અવસાન થયું હતું. આશરે પાંચ દાયકા સુધી બજાજ ગ્રુપનું તેમણે નેતૃત્વ સંભાળ્યું હતું. તેમણે બજાજ ગ્રુપના વિકાસમાં તેમણું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.રાહુલ બજાજને વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સનામાનિત કર્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા હતા. રાહુલ બજારને ”નાઈટ ઓફ ધ નેશનલ એવોર્ડ ઓફ ધ લીજન ઓફ ઓનર” નામનો ફ્રાંસનો સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: