Satya Tv News

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ધાર્મિક વિધિ મુજબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી
કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

શનિવારથી ત્રણ દિવસ અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલ સિંધવાઈ માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં ધાર્મિક વિધિ મુજબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને પૂજન અર્ચન તેમજ ગ્રહહોમ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: