Satya Tv News

May 10, 2023 #ANKLESHWAR, #GUJRAT

અંકલેશ્વર અંબાજી માતાજીના મંદિરના ૫૬મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો

માતાજીના મંદિરએ યોજાયો પાટોત્સવ
અંબાજી માતાજીના મંદિરએ ખાતે યોજાયો
૫૬મા પાટોત્સવ યોજાયો

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીના મંદિરના ૫૬મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

YouTube player

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર સ્થિત અંબાજી માતાજીના મંદિરના ૫૬મા પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે યજ્ઞ,ભજન કીર્તન અને મહા પ્રસાદી સહીત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: