Satya Tv News

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના શિવ મંદિર પાસેના કોરલ એપાર્ટમેન્ટમાં રહેતો ૧૬ વર્ષીય કિશોર સાઈકલ લઈને બહાર જવાનું કહી પરત નહિ આવતા પરિવારે અપહરણ અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ભડકોદ્રા ગામના શિવ મંદિર પાસે આવેલ કોરલ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરીશંકર રામ પ્રસાદ લોહારનો ૧૬ વર્ષીય પુત્ર ગૌર ગૌરીશંકર લોહાર ગત તારીખ-૪થી જુલાઈના રોજ ઘરેથી રાતે ૯:૩૦ કલાકે સાઈકલ લઈને બહાર જાઉં ચુ તેમ કહી નીકયો હતો જે મોડી રાત સુધી પરત નહિ ફરતા પરિવાજનોએ ચિંતાતુર બન્યા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે મળી નહિ આવતા પરિવારજનોએ કિશોરનું કોઈક ઇસમેં અપહરણ કરી લઇ ગયો હોય તેવી શંકાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ છે.

error: