Satya Tv News

YouTube player

પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રા
સાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ પહોંચ્યા
પ્રધાનમંત્રીનાં 73 માં જન્મોદિવસ

પૂણે થી દિલ્હી સાયક્લિંગ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા ભરૂચ આવી પહોંચતા ભરૃચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ. નિલેશ ચૌહાણ. ફાતેમા વ્હોરા. મદન મૌર્યા. રાજેશ્વર રાવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

પૂના થી દિલ્હી સાયક્લિંગ યાત્રામાં નિકળેલા સાયકલિસ્ટ પ્રતિક દાસરડા 17 સપ્ટેમ્બર નાં રોજ આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં 73 માં જન્મદિવસ નિમિત્તે દિલ્હી મોદીને મળવા જઈ રહ્યા છે, અને 1600 kms સાઈક્લિંગ કરી દેશમાં લોકોને મોદી સરકારનાં 9 વર્ષનાં કાર્યકાળ દરમિયાન દેશમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે, તેનાથી પ્રભાવિત થઈ આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: