Satya Tv News

ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી અમદાવાદની મેચ હરાવી દીધી છે. ભારતીય ટીમે 191 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. શ્રેયસ અય્યર 53 અને કેએલ રાહુલ 29 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. આ મેચ જીતી લીધી હતી.

ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી દીધું છે. અય્યરે ચોગ્ગો મારીને પોતાના 50 રન પુરા કર્યા અને ટીમને જીત અપાવી હતી. પાકિસ્તાને ભારત સામે 192નો ટાર્ગેટ રાખ્યો હતો. ભારતે 31મી ઓવરમાં ત્રીજા બોલ પર આ મેચ જીતી લીધી હતી.

error: