Satya Tv News

અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું

આજરોજ જય જલારામ મંદિર ખાતે એક દાતાશ્રી ની મદદ થી સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલાવાવ ગોલવાડ પંચ અને યુવા રાણા સમાજ અંકલેશ્વર ના સહકાર થી જલારામ બાપાના મંદિર ખાતે અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામો માં રહેતા ૩૦ જેટલા અંધભાઈ બહેનોને દિવાળી નિમિત્તે અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું

વિડીયો જર્નાલિસ્ટ નવાઝ શૈખ સત્યા ટીવી અંકલેશ્વર

error: