Satya Tv News

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે ભાજપના તાલુકા મહામંત્રી ગજનન્દ મહંતએ રામજી મંદિર દૂર કરી મંદિરની જમીન પર પોતાનું મકાન ઉભુ કરી દીધું હોવાના ગ્રામજનોનો આક્ષેપ સાથે ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

ગજાનંદ મહંતએ સરપંચપદ ઉપર રહી બોગસ દસ્તાવેજો અને ગેરકાયદેસર ઠરાવો કરી મંદિરની જમીન પર મકાન ઉભુ કરાયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.હાલમાં જ ભાજપના તાલુકા મહામંત્રીએ ગામના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: