Satya Tv News

મૃતદેહ કોનો છે તે ડીસામાં પોલેસે વધુ તપાસ હાથ ધરી
લાસને પી.એમ.અર્થે આવ્યો ખસેડવામાં આવ્યો

ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ આવ્યો છે લાસ ને પી.એમ.અર્થે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે

ભરૂચ ના દાંડિયા બજાર, દશાસ્વામેઘ નદી કિનારા પર થી એક અજાણ્યા વ્યક્તિ નો ડી કંપોઝ હાલત મૃતદેહ મળી આવતા સ્થાનિક નાવિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને જાણ કરતા ધર્મેશ સોલંકી દ્વારા અંકલેશ્વર સી.ટી.પોલીસ સ્ટેશન તેમજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને જાણ કરતા બન્ને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવેલ અને લાસ ને પી.એમ.અર્થે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: