Satya Tv News

YouTube player

કાપોદ્રા પાટિયા પાસે શ્રીમદ ભાગવત કથા
સૂર્ય કિરણ સોસાયટી ખાતે કથાનું આયોજન
આચાર્ય કરુણેશ શુક્લ કથાનું કરાવી રહ્યા છે રસપાન
કથાનો ભાવિક ભક્તોએ લીધો લાભ

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સૂર્ય કિરણ સોસાયટી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથામાં આચાર્ય કરુણેશ શુક્લ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સૂર્ય કિરણ સોસાયટી ખાતે ગત તારીખ-28મી ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી સંગીતમય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં આચાર્ય કરુણેશ શુક્લ કથાનું રસપાન કરાવી રહ્યા છે.જે કથાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: