Satya Tv News

મહા શિવરાત્રિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો
જનતાને નિમંત્રણ પાઠવવામા આવ્યું
ગાર્ડન સિટી સ્થિત થશે કાર્યક્રમો

અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટી ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા મહા શિવરાત્રિ નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

અંકલેશ્વરના ગાર્ડન સિટી સ્થિત સી-2 કોમન પ્લોટ પી.પી.સવાણી સ્કૂલ પાસે આવેલ હનુમાન મંદિરે બાલાજી સેવા સમિતિ દ્વારા મહા શિવરાત્રિ નિમિત્તે 8મી માર્ચના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.જેમાં સાંજે શોભાયાત્રા તેમજ રાત્રે મહા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જે કાર્યક્રમોનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામા આવ્યું છે

error: