Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં

મહારાષ્ટ્રના રાયગઢમાંથી એક હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક જનેતાએ પોતાના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યાં. જણાવવામાં આવ્યું છે કે ઘરકંકાસને કારણે આ ભયાનક…

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

હૈદરાબાદમાં 15 વર્ષીય છોકરાએ સિગારેટનું આખું પેકેટ પી લીધું અને ત્યારબાદ તે બેભાન થાય ગયો ,બાદમાં ગળા માં તીવ્ર દુખાવો થતા તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લાય જવામાં આવ્યો ડોક્ટરોએ…

અજબગજબ : વિશિષ્ટ પ્રકારના દરિયાઇ જીવ જેને લોકો પથ્થર સમજવાની કરી બેસે છે ભૂલ

વર્ષો સુધી ઘસાઇને માટીના અણુઓ સખત રીતે ભેગા થતા પથ્થર બને છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે એવા પથ્થર જીવ પણ જોવા મળે છે જેને તોડવાથી લોહી અને માંસનો…

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં 1ની ધરપકડ : અન્ય એક સિંગરના મેનેજરનું નામ આવ્યું સામે

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલ એક આરોપીએ પૂછપરછ દરમિયાન મોટો દાવો કર્યો છે. ધરપકડ કરવામાં આવેલ આરોપી શાહરૂખે સ્પેશિયલ શેલને જણાવ્યું કે,…

લખનૌ : મકાનની લાલચ આપીને 40 લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાની ઘટના,એકની ધરપકડ:ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે તપાસ

બરેલીના બિથરી વિસ્તારમાં મકાન આપવાની લાલચ આપીને 40 લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાની વાત સામે આવી છે. એક ગેંગના ચક્કરમાં ફસાઈને લોકોએ પોતાના ઘરની આગળ ક્રોસના નિશાન લટકાવી દીધા છે. માહિતી…

નેપાળ પ્લેન ક્રેશ:કાટમાળમાંથી મળ્યા 14 મૃતદેહ; 4 ભારતીય અને 3 ક્રૂ-મેમ્બર્સ સહિત 22 લોકો હતા સવાર

નેપાળની તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હોવાની વાતની સોમવારે સવારે પુષ્ટિ થઈ છે. ત્યાંની આર્મીની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને મુસ્તાંગના સૌનોસેવેયર વિસ્તારના પહાડ પર એનો કાટમાળ મળ્યો છે. કાઠમંડુ પોસ્ટના…

પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું રવિવાર, 29 મેના રોજ દિવસે ગોળી મારીને હત્યા કરાતા બોલિવૂડ સ્તબ્ધ

બોલિવૂડ સ્ટાર અજય દેવગન, કંગના રનૌત, ઝરીન ખાન, શરદ કેલકર, કોમેડિયન કપિલ શર્મા, ગાયિકા હર્ષદીપ કૌર, રણવીર સિંહ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સે શોક વ્યક્ત કર્યો હતો. પંજાબી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ…

રશિયાએ ડોલરમાં પેમેન્ટસ અટકાવી દેતા ભારતની સરકારી ઓઈલ કંપનીઓના રશિયામાં 1000 કરોડ ફસાયા

ભારતની સરકારી ઓઈલ કંપનીઓના જુથ દ્વારા રશિયાના બે તેલ ક્ષેત્રોમાં કરાયેલા પાંચ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટસ પર રૂપિયા ૧૦૦૦ કરોડના ડિવિડન્ડસની થયેલી આવક રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અટકી પડી છે. યુદ્ધને કારણે…

પંજાબી ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યા:સિદ્ધૂ પોતાના 2 કમાન્ડો અને પોતાની બુલેટપ્રૂફ ગાડી લીધા વગર જ બહાર નીકળ્યા હતા

પંજાબના લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક તથા કોંગ્રેસી નેતા સિદ્ધૂ મૂસેવાલાની રવિવારના રોજ હત્યા કરવામાં આવી હતી. માનસા ખાતે તેમની ગાડી ઉપર 30થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર…

ખેડા : અમેરિકન ગુજરાતી કંપની ટ્રાઇટને બનાવ્યું ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ભારતનું સૌથી મોટું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર:આવતા સપ્તાહે કેન્દ્રીય મંત્રી કરશે ઉદઘાટન

ખેડામાં બનેલું ટ્રાઈટન EVનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ટ્રાઈટન EV ટ્રક અને કારનું R&D કરશે ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો વપરાશ વધી રહ્યો છે અને તાજેતરમાં જ અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી હિમાંશુ…

error: